૧૧) પ્રત્યેક જીવાત્માનો પુરુષાર્થ શામાં છે?

ઉત્તર : પ્રત્યેક જીવાત્માનો પુરુષાર્થ એમાં જ છે કે મૃત્યુનો ભય તથા મરવાની અગતિકતા પૂર્ણ રુપે નષ્ટ થવી જોઇએ. જીવનને સફળ બનાવવુ હોય તો, મારે મારા જીવનમાં તૃપ્તિ, શાંતિ અને સંતોષ લાવવો આવશ્યક છે.

Scroll to top