૨૩) ત્રિવિક્રમના દર્શનનો મહિમા શું છે?

ઉત્તર : ત્રિવિક્રમનાં દર્શનથી કોઈપણ ભક્તને પહેલાં પ્રાપ્ત થાય છે, મન:શાંતિ. કોઈને સો ટકા મન:શાંતિ મળે છે અને કોઈનું મન પચાસ ટકા શાંત થાય છે. પરંતુ ત્રિવિક્રમના ફોટાનાં પણ દર્શન કર્યા બાદ મન થોડુ પણ શાંત થાય નહિં, એવુ ક્યારેય બનતુ નથી અને બનશે પણ નહિં.

Scroll to top