૮) ’ચમત્કાર’ કોને કહી શકાય ?

ઉત્તર : પ્રારબ્ધ અર્થાત ’મન’ અને આ મનને બદલવાનો અર્થ છે પ્રારબ્ધને બદલવું.

અને આ બદલવાની ક્રિયા જ અંધકારનું રુપાંતર પ્રકાશમાં કરવાની ક્રિયા છે.

મારા મનની નબળાઈનું જ રુપાંતર મારા મનના સામર્થ્યમાં કરવાની ક્રિયા. અને એકમાત્ર આ જ સાચો જીવતો જાગતો ચમત્કાર છે.

Scroll to top