૨૭) મનને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે?

ઉત્તર : કોઈપણ જ્ઞાનનું ચિંતન કરવાથી શાંતિ પ્રાપ્ત થતી નથી. શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે માત્ર અને માત્ર ભક્તિભાવ ચૈતન્યમાં રહેવાથી…

ભગવાનના ઉપદેશનું ચિંતન કરતા જો ભગવાનનું ચિંતન અને નામસ્મરણ નહિં કરીએ અર્થાત ભગવત્‌-વાક્યોનું ચિંતન જો ભક્તિભાવ ચૈતન્ય-વિરહિત હોય તો તે ઉપયોગી થઈ શકતુ નથી. ભગવાનના પ્રેમ વગર બધુ વ્યર્થ થાય છે.

Scroll to top