૯) માનવનો ભય કેવી રીતે દૂર થશે ?

ઉત્તર : પરમેશ્વર પ્રત્યે રહેનારી મારી ભક્તિ જેટલાં પ્રમાણમાં મારા અંતર્મન પર અધિકાર રાખે છે, એટલા પ્રમાણમાં મારા અંતર્મનમાં છુપાયેલ અનેક પ્રકરના ડર ધીરે ધીરે દૂર થતા રહે છે. આ જ છે ભક્તિનું ફળ.

Scroll to top