૨૨) ત્રિવિક્રમનું પ્રમુખ કાર્ય શું છે?

ઉત્તર :બધા સાચા શ્રદ્ધાવાનોના પાપના અર્થાત હલાહલ વિષ (ઝેર)નું પ્રાશન કરવુ, એ ત્રિવિક્રમનું પ્રમુખ કાર્ય છે અને તેથી એકમાત્ર આ એવા છે કે જેનાં ચરણ પૂર્ણ વિશ્વાસથી પકડનાર, નિહાળનાર અને આ ચરણનું સ્મરણ કરનાર સાચા શ્રદ્ધાવાનના દરેક પાપને આ માત્ર નાની ભૂલમાં પરિવર્તિત કરતા રહે છે.

Scroll to top