૧૨) ’કર્મસ્વતંત્રતા’ એટલે શું?

ઉત્તર : પ્રત્યેક માનવનાં અંતર્મનમાં બધા પ્રકારના બીજ હોય જ છે. સારા અને ખરાબ, શુદ્ધ અને અશુદ્ધ આવા બંને પ્રકારનાં બીજ એક સાથે નિવાસ કરે છે. તેમાંથી કયા બીજ ક્યારે ઉગશે અને વધશે એ આપણાં પ્રારબ્ધ પર નિર્ભર કરે છે, પરંતુ ઉગેલા કયા છોડને વધારવાના છે અને કયા છોડને જડમૂળથી નષ્ટ પામે ત્યાં સુધીનાં કાપવાના છે, એ મારા હાથમાં હોય છે. આને જ ’કર્મસ્વતંત્રતા’ કહેવાય છે.

Scroll to top