૨) સાચો ભક્ત કોને કહી શકાય છે?

ઉત્તર : જેણે પોતાના ભૂતકાળમાં અર્જિત કરેલ જ્ઞાન અનુસાર, વર્તમાનમાં વિવેક ધારણ કરીને, ભવિષ્યકાળની ચિંતા અને નિશ્ચિત કર્મફળની અપેક્ષા ન રાખતા કર્મસાતત્યતા કાયમ રાખી, એ જ વાસ્તવિક અર્જુન, એ જ વાસ્તવિક જય અને એ જ સાચો શિષ્ય, એ જ સાચો ભક્ત છે.

Scroll to top